સરકારશ્રીએ મોંઘવારી ભથ્થું વધારીને ૪૨% કર્યું છે. અમુક ખાતાઓએ આ ભથ્થું કઇ રીતે આપવું તે અંગે માર્ગદર્શન માંગેલ જે અન્વયે સરકારશ્રીએ પરિપત્ર બહાર પાડેલ છે.જે નીચેની લીંક પર ક્લિક કરી આપ જોઈ શકશો.
પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
ઉપરની લીંક ખોલી જુઓ લેટેસ્ટ પરિપત્ર
0 Comments